Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

 चाह नहीं मैं सुरबाला के गहनों में गूँथा जाऊँ, चाह नहीं प्रेमी-माला में बिंध प्यारी को ललचाऊँ, चाह नहीं, सम्राटों के शव पर, हे हरि, डाला जाऊँ चाह नहीं, देवों के सिर पर,चढ़ूँ भाग्य पर इठलाऊँ! मुझे तोड़ लेना वनमाली ! उस पथ पर देना तुम फेंक, मातृभूमि पर शीश चढ़ाने जिस पथ जावें वीर […]

ઉત્સાહી માણસને શારીરિક ઉંમર બહુ અસર કરી શકતી નથી. એવા માણસો મોટી ઉંમરે પણ યુવાનો જેવું કામ કરી શકતા હોય છે. એમનો ઉત્સાહ એમના મનની એક સ્થિતિ હોય છે. અને એમના મનમાં યુવાન વ્યક્તિના બધા જ ગુણો સચવાઈ રહ્યા હોય છે. તમારામાં ઉત્સાહ છે ત્યાં સુધી તમે યુવાન છો અને તમે યુવાન છો ત્યાં સુધી […]

શ્રાવણ સુદ પૂનમ એટલે કે નાળિયેરી પૂનમના  દિવસે રક્ષાબંધનનો તહેવાર ઊજવવામાં આવે છે. આ વર્ષે રક્ષાબંધન તા. ૧૦ – ૦૮ – ૨૦૧૪ ને રવિવારના રોજ આવે છે. ભગવાને માણસ જાતને અનેક સંબંધો જીવનમાં આપ્યા છે. પણ સૌથી સારો અને પવિત્ર સંબંધ ભાઈ બહેનનો હોય છે. કહેવાય છે કે ભાઈ-બહેનનો લોહીનો સંબંધ છે.  જે બિલકુલ નખ જેવો છે […]

પહેલી ઑગસ્ટ એ ગુજરાતી સાહિત્યકારોનીની દુનિયામાં ખૂબ વિશેષ દિવસ ગણાય છે. કારણ કે આ દિવસે ગુજરાતી સાહિત્યના ચાર-ચાર મહાનુભાવોનું અવતરણ થયું હતું. જેમણે ગુજરાતી સાહિત્યને પોતાની અમર કલા-સાહિત્યકૃતિઓ વડે સોને મઢ્યું છે. ગુજરાતી સાહિત્યની સમૃદ્ધિને છલકાવનાર એ પ્રતિભાવંત વ્યક્તિઓનાં નામ આ પ્રમાણે છેઃ શ્રી ચીમનભાઈ પટેલ (ઉપનામઃ ચમન) જન્મઃ 1, ઑગસ્ટ, 1933; કૈયલ ( ઉ.  […]

તારીખ ૨૯ જુલાઈની વર્ષાઋતુની મોસમી સંધ્યાએ સાબરમતી સરિતાનું પૂજન થયું ત્યારે આપણે માત્ર સાબરમતી જ નહીં પરંતુ બધી નદીઓની પવિત્રતા જળવાય તે જોવાની આપણે સૌ નાગરિકોની ફરજ છે. નદીમાં દૂષિત કચરો ન નાંખીને તેને પવિત્ર બનાવવાની છે. સાબરમતીમાં નર્મદાનું પણ પાણી આવે છે ત્યારે નર્મદાને તો જોવાથી પણ પુણ્ય મળે છે, તેને કેવી રીતે દૂષિત […]

    ગાંધીમૂલ્યોથી પ્રેરિત જૈનશ્રેષ્ઠી એવા ઉદ્યોગપતિ શેઠશ્રી શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ લાલભાઈનું તા. ૧૯ જૂન, ગુરુવારે સવારે ૮૭ વર્ષની ઉંમરે દુઃખદ અવસાન થયું હતું. સ્વર્ગસ્થની સ્મશાન યાત્રામાં શહેરના પૂર્વ મિલમાલિકો, ઉદ્યોગપતિઓ, જૈન સમાજના અગ્રણીઓ, કેળવણીકારો અને રાજકીય પક્ષના અગ્રણીઓએ મોટી સંખ્યામાં હાજરી આપીને સ્વ.ને શ્રદ્ધાંજલિ અર્પી હતી અને સ્વર્ગસ્થની અનેકવિધ સેવાઓને બિરદાવી હતી. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, સ્વ. પ્રધાનમંત્રી […]

૧૯૭૨માં પમી જૂને સ્ટોકહોમ ખાતે સમગ્ર વિશ્વના પ્રતિનિધિઓ પર્યાવરણની જાળવણી માટે કટિબદ્ધ થવા એકઠા થયા. પર્યાવરણની જાળવણી માટે જાહેરનામુ બહાર પાડ્યું. આના ભાગરૂપે સંયુક્ત રાષ્ટ્રસંધ દ્વારા તા. ૫મી જૂનના દિવસને “વિશ્વ પર્યાવરણ દિન” તરીકે ઊજવવાનું નક્કી કરવામાં આવ્યું. લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતતા વધે – લોકો પર્યાવરણ બચાવવાના કાર્યમાં સહભાગી બને તે હેતુથી તા. ૫મી જૂન “વિશ્વ પર્યાવરણ […]

ગુજરાતીલેક્સિકોનના રચયિતા શ્રી રતિલાલ ચંદરયાના નેતૃત્વ હેઠળ ગુજરાતીલેક્સિકોન ટીમ ઉમેરાતી જતી નવી નવી ટેકનૉલૉજીના ઉપયોગથી ગુજરાતી ભાષાને વધુ સમૃદ્ધ બનાવવા સતત પ્રયત્નશીલ છે. આથી જ ગુજરાતીલેક્સિકોન મોબાઇલ ટેકનૉલૉજીના યુગમાં નવીન ટેકનૉલૉજી સાથે તાલથી તાલ મેળવીને તેની વિવિધ ઓફલાઇન અને ઓનલાઇન મોબાઇલ ઍપ્લિકેશન રજૂ કરે છે. આ ઍપ્લિકેશન દ્વારા વેબસાઇટ ઉપર સૌથી વધુ સરાહના અને લોકચાહના […]

Gujaratilexicon Updates – April 2014

April 4th, 2014 by GujaratiLexicon Team | No Comments »

પ્રિય મિત્ર, સમગ્ર વિશ્વમાં 21 ફેબ્રુઆરીની ‘વિશ્વ માતૃભાષા દિવસ’ તરીકે ઉજવણી કરવામાં આવી. આ દિવસ ગુજરાતીલેક્સિકોન માટે પણ એક યાદગાર દિવસ બન્યો. ભાષા પ્રત્યે રતિકાકાએ કરેલા અથાગ પ્રયત્નનોને આ દિવસે ‘માતૃભાષા અભિયાન’ દ્વારા ડૉ. રવીન્દ્ર દવેના હસ્તે કૃતજ્ઞતા પત્ર અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા. રતિકાકા હંમેશાં કહેતા, “આ તો પાશેરામાં પહેલી પૂણી છે.” તેઓ હંમેશાં […]