Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

ઓણમ

September 16th, 2013 by GujaratiLexicon Team | No Comments »

ઓણમ એ દક્ષિણ ભારતના રાજ્ય કેરળનો સૌથી મોટો ઉત્સવ છે. ઓણમ મલયાલમ કેલેન્ડરના પ્રથમ મહિના “ચિંગમ” પ્રમાણે આવે છે. દંતકથા પ્રમાણે આ ઉત્સવ રાજા મહાબલિના ઘેર પરત આવવાના પ્રસંગને યાદ કરીને દસ દિવસ સુધી ઉજવાય છે. ઓણમ ઉત્સવની ઉજવણી કેરળની સંસ્કૃતિ અને પરંપરાના ઘણા ઘટકો સાથે જોડાયેલી છે. અટપટી ફૂલોની જાજમ, વિવિધ વાનગીઓ સાથેનું જમણ, […]

રાજા અકબરના પાંચ સવાલ

September 13th, 2013 by GujaratiLexicon Team | No Comments »

બાદશાહ અકબર જેટલા સારા શાસક હતા એટલા જ સારા વ્યક્તિ પણ હતા. એમનો વિનોદપ્રિય સ્વભાવ સૌને પસંદ હતો. એક દિવસ બાદશાહ અકબર દરબારમાં બેઠા હતા. બધા દરબારીઓ ત્યાં ઉપસ્થિત હતા પરંતુ તેમના પ્રિય રત્ન બીરબલ હજી સુધી દરબારમાં આવ્યા ન હતા. અત્યંત મહત્વપૂર્ણ એવી દરબારી કાર્યો પર ચર્ચા ચાલી રહી હતી કે અચાનક અકબરને ન […]

ગણેશ ચતુર્થી

September 9th, 2013 by GujaratiLexicon Team | No Comments »

वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ:।निर्विध्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा॥ ઉપર જણાવેલ શ્લોકનો અર્થ : જેની સૂંઢ વક્ર છે, જેનું શરીર મહાકાય છે, જે કરોડો સૂર્ય સમાન તેજસ્વી છે તેવું સઘળું શુભ પ્રદાન કરનાર ગણપતિ સદૈવ મારા વિઘ્ન હરે. શુભ પ્રસંગોનો આરંભ જેનાથી થાય છે તેવા વિઘ્નહર્તાના અવતરણનો દિવસ એટલે ગણેશ ચતુર્થી. ભાદરવા મહિનાના શુક્લ પક્ષના ચોથના દિવસને “ગણેશ ચતુર્થી”ની શરૂઆત થઈને […]

પ્રિય મિત્ર, ગુજરાતી ભાષાનો સ્રોત અખૂટ અને અમૂલ્ય છે. આ સ્રોતમાં સતત વધારો થતો જાય છે. ગુજરાતી ભાષામાં આપણે જ્યારે લેખનકાર્ય કરીએ છીએ ત્યારે શબ્દની જોડણીનું ખાસ મહત્ત્વ હોય છે. ગુજરાતી ભાષાની જોડણીના નિયમો અનુસાર જો લેખનકાર્ય કરવામાં આવે તો ગુજરાતી ભાષાદોષ દૂર થાય છે અને આપણી ગરવી ગુજરાતી ભાષા વધુ ચોખ્ખી બને છે. આપણે […]

પર્યુષણ જૈનત્વના સૌથી મોટા પર્વમાંનો એક છે અને આ પર્વની ઉજવણી શ્રાવણ વદ બારસથી ભાદરવા સુદ ચોથ સુધી કરવામાં આવે છે. પર્યુષણ એ જૈનો માટે સૌથી મોટો ધાર્મિક અને આધ્યાત્મિક પર્વ છે કે જેમાં તેઓ સંયમ અને આત્મબળ દ્વારા પોતાનાં તન અને મનની શુદ્ધિ કરે છે, સંવત્સરીના દિવસે ‘મિચ્છામિ દુક્કડમ’ કહીને સર્વ લોકો પ્રત્યે જાણે-અજાણે […]