Welcome To Ratilal Chandaria's GujaratiLexicon - The Most Comprehensive Online Gujarati Language Resources

GujaratiLexicon is a landmark work in the history of Gujarati language containing resources of more than 45 lakh words. It aims to preserve, popularize and develop Gujarati language through the power of information technology. Lovers of Gujarati language can develop vocabulary, enjoy literature, read exclusive literature and join our mission through GujaratiLexicon.com.

રાણીની વાવ

June 27th, 2014 by GujaratiLexicon Team | No Comments »

સરસ્વતી નદીને તટે વસેલું અને ગુજરાતના સુવર્ણયુગની સાક્ષી આપતું નગર પાટણ. ગુજરાતને ‘ગુજરાત’ નામ મળ્યા પછી પાટણ તેનું પહેલું પાટનગર બન્‍યું. પાટણ તેની સ્‍થાપના બાદ ૧૪મી સદી સુધીનાં લગભગ ૬૫૦થી વધુ વર્ષ પર્યંત ગુજરાતનું પાટનગર રહેલું. સોલંકી રાજવીઓની રાજધાનીનું આ નગર-પાટણ એક કાળે વિસ્‍તારમાં અને વૈભવમાં, શોભામાં અને સમૃદ્ધિમાં, વાણિજ્ય, વીરતામાં ને વિદ્યામાં, તે કાળના […]

પ્રેરણાનાં પુષ્પો

June 26th, 2014 by GujaratiLexicon Team | No Comments »

[1] માથું નીચું કેમ ? એક ગામમાં કોઈ ગૃહસ્થે દાન આપવાનું કાર્ય શરૂ કર્યું હતું. ચોવીસે કલાક આ માણસની દાનશાળાનાં બારણાં ખુલ્લાં રહેતાં હતાં. ત્યાં નાતજાતનો, ધર્મસંપ્રદાયનો કે ઊંચનીચનો ભેદ હતો નહીં. ગૃહસ્થ જાતે પોતાને હાથે લોકોને દાન આપવા તત્પર રહે. કોઈ પણ માણસ દાન વિના પાછો ન ફરે એ વાતની તેઓ ખાસ કાળજી રાખતા. […]

શ્રી ઉર્વીશભાઈ કોઠારી એક વરિષ્ઠ પત્રકાર, લેખક, સંશોધક તથા વિનોદી વક્તા છે. તેઓ ગુજરાત સમાચાર વર્તમાનપત્રમાં ‘નવાજૂની’, ‘દૃષ્ટિકોણ’ તથા ‘બોલ્યું-ચાલ્યું માફ’ કોલમ લખે છે. તેમણે બત્રીસ કોઠે હાસ્ય, સરદાર – સાચો માણસ, સાચી વાત, નોખા ચીલે નલસર્જન વગેરે પુસ્તકો લખ્યાં છે. તેઓ તેમના નામ ‘ઉર્વીશ’ અર્થતઃ ‘રાજા’ પ્રમાણે વિચારોના પણ રાજા છે. ગુજરાતી લેક્સિકોન સાથે […]

    ગાંધીમૂલ્યોથી પ્રેરિત જૈનશ્રેષ્ઠી એવા ઉદ્યોગપતિ શેઠશ્રી શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ લાલભાઈનું તા. ૧૯ જૂન, ગુરુવારે સવારે ૮૭ વર્ષની ઉંમરે દુઃખદ અવસાન થયું હતું. સ્વર્ગસ્થની સ્મશાન યાત્રામાં શહેરના પૂર્વ મિલમાલિકો, ઉદ્યોગપતિઓ, જૈન સમાજના અગ્રણીઓ, કેળવણીકારો અને રાજકીય પક્ષના અગ્રણીઓએ મોટી સંખ્યામાં હાજરી આપીને સ્વ.ને શ્રદ્ધાંજલિ અર્પી હતી અને સ્વર્ગસ્થની અનેકવિધ સેવાઓને બિરદાવી હતી. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, સ્વ. પ્રધાનમંત્રી […]

ભીંજાવું હોય એવું ભીંજાજો ભાવથી છે વરસ્યા રે વરસાદ આજે આભથી ભીંજી આ ધરણી ને ભીંજતા પારેવડા ખોલી હૈયું મહેકે અષાઢી ઓરતા થનગન નાચે છે મન મોરલા વ્હાલથી વરસ્યા રે વરસાદ આજે આભથી ઝીલ્યાં આ મુખડે, ફોરાં મધુરાં બાલમા હૈયું રે હરખે ઝરુખડે રંગલોકમાં ખુશીઓથી ભર્યા રે પટોરાં પ્યારથી વરસ્યા રે વરસાદ આજે આભથી ગમતાં […]

માતા…. ઘરનું માંગલ્ય હોય છે, તો પિતા… ઘરનું અસ્તિત્વ હોય છે યાદ કરો આંગળી પકડી ચલાવ્યા હતા બે ડગલા એમણે યાદ કરો ખભે બેસાડી વ્હાલમાં રમતો રમાડી હતી એમણે કદી ના ભુલશો એવા પિતાજીને… યાદ કરો બચપણ યુવાનીમાં ખીજ ધમકી પણ બતાવી હતી યાદ કરો જેમાં જીવન જીવવા સાચી શીખ એમણે ભરી હતી કદી ના […]

ચાલો હસીએ…

June 12th, 2014 by GujaratiLexicon Team | No Comments »

બે ગપ્પીદાસો વાતો કરી રહ્યા હતા.એકે કહ્યું : ‘જ્યારે હું બર્મામાં હતો ત્યારે ત્યાં એક વાઘ ધસી આવ્યો. એ વખતે શું કરવું તેની મને કાંઈ ગમ પડતી નહોતી એટલે મેં તો પાણીની છાલક તેની આંખો અને મોં ઉપર મારી અને એ યુક્તિ આખર કામ કરી ગઈ. વાઘ તુરત જ ત્યાંથી ભાગી ગયો’આ સાંભળી બીજો ગપ્પીદાસ […]

મિત્રો, ગુજરાતી સહિત્યપ્રેમીઓ રીડગુજરાતી.કોમ ગુજરાતી બ્લૉગથી ખૂબ સારી રીતે પરિચિત હશે. રીડગુજરાતી.કોમ એટલે વૈવિધ્યપૂર્ણ વાંચનનો રસથાળ. આ એક ઑનલાઇન ગુજરાતી સામયિકનો બ્લૉગ છે. જે અંતર્ગત ટુંકીવાર્તા, કાવ્યો-ગઝલો, હસો અને હસાવો, બાળસાહિત્ય, આધ્યાત્મિક લેખો, સાહિત્ય લેખો વગેરે ગુજરાતી સાહિત્યને ખૂબ સુંદર રીતે પીરસવામાં આવે છે અને દરરોજ અનેક ગુજરાતી સાહિત્યપ્રેમીઓ તેની મુલાકાત લે છે. આ બ્લૉગ […]

  આજનો દિવસ 5 મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ. 1972માં 5મી જૂને સ્ટોકહોમ ખાતે સમગ્ર વિશ્વના દેશોના પ્રતિનિધિઓ પર્યાવરણની જાળવણી માટે કટિબદ્ધ થવા એકઠા થયા. પર્યાવરણની જાળવણી માટે એક જાહેરનામું પણ બહાર પાડ્યું. એના ભાગરૂપે સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા તા. 5મી જૂનનો દિવસ ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું. લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ આવે, […]

      કવિ શ્રી અનિલ ચાવડા ખૂબ જ ઋજુતાસભર હૃદયના કવિ છે. વર્તામાનકાળે સાહિત્યજગતમાં તેઓ પોતાના વિશિષ્ટ કાવ્યવૈભવની ગરિમાને લીધે ખૂબ પ્રસિદ્ધ થયા છે. ખૂબજ અલ્પ સમયમાં કવિતાજગતમાં છવાઈ જનાર આ કવિ સરળ-નિખાલસ અને પ્રસન્નચિત્ત વ્યક્તિત્વ ધરાવે છે. ………………………………………………………………………………………….. તેમનો પરિચય તેમના શબ્દોમાં હું સુરેન્દ્રનગર જિલ્લાના, લખતર તાલુકાના કારેલા ગામનો વતની છું, જે માંડ […]