ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે તા. 22 થી 26 ઑગષ્ટ દરમ્યાન પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પુસતકની ખરીદી પર 10% વળતર મળશે.
આ પુસ્તકમેળાના ઉદ્ઘાટન પ્રસંગે અતિથિ વિશેષ તરીકે શ્રી ઇલાબહેન ભટ્ટ અને શ્રી ભાગ્યેશ જહા ઉપસ્થિત રહેશે.
રસ ધરાવતા સૌ મિત્રોને તેની મુલાકાત લેવાનું હાર્દિક આમંત્રણ છે.
No Response to “અનુવાદિત પુસ્તક મેળો – ૨૨ થી ૨૬ ઑગષ્ટ” »
No comments yet.
RSS feed for comments on this post. TrackBack URI
Leave a comment