તાજેતરમાં જ ગુજરાત વિશ્વકોશ ખાતે ધીરુબહેન પટેલનું એક વ્યકતવ્ય રાખવામાં આવ્યું હતું.
ટૂંકાણમાં જો ધીરુબહેનનો પરિચય આપવો હોય તો એવું કહી શકાય કે પટેલ ધીરુબેન ગોરધનભાઈ (૨૫-૫-૧૯૨૬) : નવલકથાકાર, નાટકકાર, વાર્તાકાર, અનુવાદક. જન્મ વડોદરામાં. શાળા-શિક્ષણ સાન્તાક્રુઝની પોદાર હાઈસ્કૂલમાં. ઊચ્ચશિક્ષણ ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં. ૧૯૪૫માં અંગ્રેજી વિષય સાથે બી.એ. ૧૯૪૮માં એમ.એ. ૧૯૪૯થી મુંબઈની ભવન્સ કૉલેજમાં અને પછી ૧૯૬૩-૧૯૬૪માં દહિસરની કૉલેજમાં અંગ્રેજીનાં અધ્યાપક. થોડો વખત પ્રકાશનસંસ્થા ‘આનંદ પબ્લિશર્સ’નું સંચાલન ૧૯૬૩-૬૪થી કલ્કિ પ્રકાશન શરૂ કર્યું. ૧૯૭૫ સુધી ‘સુધા’ સાપ્તાહિકનાં તંત્રી. ૧૯૮૦માં રણજિતરામ સુવર્ણચંદ્રક.
(content credits –gujaratisahityaparishad.com)
વિશેષમાં ધીરુબહેનના હસ્તે 2006માં ગુજરાતીલેક્સિકોનની સાઇટનું મુંબઈ ખાતે વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે વ્યકત કરેલા વિચારો પણ તમે નીચે જણાવેલી લિંક ઉપરથી વાંચી શકો છો.
http://www.gujaratilexicon.com/upload/news/dhirubahen_speech.pdf
વિશ્વકોશ ખાતે તેમણે જીવનમાંથી હું શું શીખી વિષે ખૂબ જ ધારદાર અને રસદાર મંતવ્ય રજૂ કર્યું છે જેની વિગતવાર માહિતી અહીં સાથે આપેલ છે.
No Response to “જીવનમાંથી હું શું શીખી – ધીરુબહેન પટેલ” »
No comments yet.
RSS feed for comments on this post. TrackBack URI
Leave a comment