અભિનંદન….. અભિનંદન…… શ્રી હરનિશ જાનીને ખૂબ ખૂબ અભિનંદન..
અમને અમારા વાચક મિત્રોને જણાવતાં આનંદ થાય છે કે પ્રખ્યાત હાસ્યલેખક શ્રી હરનિશ જાનીનાં પુસ્તક ‘સુશીલા’ ને ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પુરસ્કાર મળેલ છે પરંતુ હવે ગુજરાતી સાહિત્ય અકાદમી તરફથી પણ પ્રથમ પુરસ્કાર એનાયત થયું છે.
શ્રી હરનિશ જાનીને ગુજરાતી સાહિત્ય રસિક વાચકો તરફથી ખૂબ ખૂબ અભિનંદન…..
No Response to “અભિનંદન – શ્રી હરનિશ જાની” »
No comments yet.
RSS feed for comments on this post. TrackBack URI
Leave a comment